અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે

  • [NEET 2019]
  • A

    આલ્બ્યુમીનીયસ કોષો અને ચાલની કોષો

  • B

    માત્ર ચાલની નલિકા

  • C

    માત્ર સાથી કોષો

  • D

    ચાલની નલિકા અને સાથી કોષ બંન્ને

Similar Questions

ફળોનો ગર પ્રદેશ શાનો બનેલો હોય છે?

સાથી કોષો .......સાથે સંબંધિત છે.

નીચેના માંથી કેટલા કોષો મૃત છે. 

મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ      

નિકટતાથી ચાલનીનલિકા સાથે જોડાણ ધરાવતો સાથીકોષ વિશિષ્ટ થી ...... છે.

આદિરસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટકો છે ?