$27\,^{\circ}C$ તાપમાનેથી એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય $3\, kJ$ હોય,તો વાયુનું અંતિમ તાપમાન $(C_v = 20\, J/K)$ .....$K$ છે.

  • A
    $100$
  • B
    $150$
  • C
    $195$
  • D
    $255$

Explore More

Similar Questions

સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ પ્રક્રિયા માટે,$q$ નું મૂલ્ય કયા સમીકરણ દ્વારા ગણી શકાય?

એક બંધ ઇન્સ્યુલેટેડ પાત્રમાં,પ્રવાહીનું તાપમાન વધારવા માટે તેને પેડલ વડે હલાવવામાં આવે છે. નીચેનામાંથી કયું સાચું છે?

પ્રક્રિયા $3O_{2(g)} \rightarrow 2O_{3(g)}$ માટે,$\Delta U - \Delta H$ નું મૂલ્ય ..... છે.

$5 \, mol$ આદર્શ વાયુ $10 \, atm$ થી $1 \, atm$ ના દબાણ વિરુદ્ધ $1 \, atm$ ના અચળ બાહ્ય દબાણ હેઠળ સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. $300 \, K$ તાપમાને થયેલ કાર્ય $(w_{irr})$ કેટલું હશે?

$5 \ atm$ ના અચળ બાહ્ય દબાણનો ઉપયોગ કરીને $60 \ L$ થી $20 \ L$ સુધી આદર્શ વાયુના ત્રણ મોલને સમતાપી રીતે સંકોચવામાં આવે છે. આ સંકોચન માટે ઉષ્મા વિનિમય $Q = ....... \ L \cdot atm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo