આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,આદર્શ એમીટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. જો સેલનો આંતરિક અવરોધ અવગણ્ય હોય,તો અજ્ઞાત અવરોધ $R$ નું મૂલ્ય .............. $\Omega$ છે.

  • A
    $5$
  • B
    $8$
  • C
    $10$
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

જો દર્શાવેલ સર્કિટમાં $9 \,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર $36 \,W$ હોય,તો $2 \,\Omega$ ના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .......... $V$ છે.

આપેલ પરિપથમાં,વોલ્ટમીટરનો અવરોધ $10,000\, \Omega$ છે અને એમીટરનો અવરોધ $20\, \Omega$ છે. એમીટરનું અવલોકન $0.1\, \text{A}$ છે. જો વોલ્ટમીટરનું અવલોકન $12\, \text{V}$ હોય,તો $R$ નું મૂલ્ય ............ $\Omega$ છે.

આપેલ પરિપથમાં આદર્શ વોલ્ટમીટરનું અવલોકન $\frac{E}{2}$ છે,તો કોષનો આંતરિક અવરોધ $r$ એ ............. $\Omega$ શોધો.

આકૃતિમાં અવરોધો અને બેટરીનું નેટવર્ક દર્શાવેલ છે. જો શાખા $CF$ માંથી $1\,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો બેટરીનું $emf$ $E$ શોધો. ($,V$ માં)

જો $E_1 = 4 \ V$ અને $E_2 = 12 \ V$ હોય,તો પરિપથમાં વહેતો પ્રવાહ અને બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo