એક વ્યતિકરણના પ્રયોગમાં સુસંબદ્ધ તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $\frac{a_1}{a_2} = \frac{1}{3}$ છે. તો શલાકાઓની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $4$
  • B
    $9$
  • C
    $18$
  • D
    $2$

Explore More

Similar Questions

શૂન્યાવકાશમાં સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે પ્રકાશના તરંગો શરૂઆતમાં સમાન કળામાં છે. ત્યારબાદ પ્રથમ તરંગ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L_{1}$ પથ કાપે છે,જ્યારે બીજું તરંગ $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L_{2}$ લંબાઈનો પથ કાપે છે. આ પછી બંને તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

વ્યતિકરણની ઘટના ......... માં જોવા મળે છે.

જો વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $49:16$ હોય,તો પરિણામી મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

સ્પષ્ટ વ્યતિકરણ ભાત (interference pattern) જોવા માટે,બંને ઉદગમો દ્વારા ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે ઉદગમો વચ્ચેના વ્યતિકરણને ધ્યાનમાં લેતા,જે બિંદુએ કળા તફાવત $\pi$ હોય ત્યાં તીવ્રતા કેટલી હશે? $(\cos \pi = -1)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo