મધમાખીમાં લિંગ નિશ્ચયનની ક્રિયા સમજાવો.
મધમાખીમાં લિંગ નિશ્ચયનની પ્રક્રિયાને એકકીય અને દ્વિકીય પ્રક્રિયા પણ કહે છે.
ફલન વગર અંડકોષનો વિકાસ થઈ બાળપ્રાણી બનવાની ઘટનાને અસંયોગીજનન (parthenogenesis) કહે છે.
અસંયોગીજનનથી ઉત્પન્ન થતી જાત અસંયોગજ (parthenoge) કહેવાય છે. તે નર તરીકે વિકસે છે તેને ડ્રોન (drone) કહે છે. આ કીટકો $32$ રંગસૂત્રો પૈકી ફક્ત $16$ રંગસૂત્રો ધરાવે છે.
સંતતિ જો શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા (queen - રાણી worker-કાર્યકર) તરીકે વિકસે છે. માદા જયારે સામાન્ય પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે છે ત્યારે તે એકકીય $(16)$ હોય છે.
આને એકકીય-દ્વિકીય (heplo-diploid) જાતિ નિશ્ચયન તંત્ર કહે છે. નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. જયારે માદામાં અર્ધસૂત્રીભાજન થતું જોવા મળે છે.
$X$ રંગસૂત્ર અથવા $X -body$ અવલોકન પ્રથમ કોણે કર્યું ?
મનુષ્યનું ભ્રૂણ બધી જ જનીનીક સૂચનાઓ ધરાવે છે, તે નર અથવા માદા બનવા જરૂરી છે. નર ગર્ભ નિયંત્રક જનીન ધરાવે છે. જે જૈવિક સ્વિચ તરીકે વર્તે છે, જે અન્ય (જનીનો)ને ચાલુ અને બંધ કરે છે. આ જનીનનો વ્યય માદામાં પરિણમે છે. જે લૈંગિક રીતે અપરિપક્વ રહે છે. આ નિયંત્રક જનીન $(master)$ ..... પર રહેલું છે.
નીચેનામાંથી કોનામાં માદા દ્વારા લિંગનિશ્ચયન થાય છે?
$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે પરંતુ માણસ આવું જનીન બંધારણ ધરાવતો અસામાન્ય પુરુષ હોય છે. તે દર્શાવે છે કે... .
લિંગ નિશ્ચયનની શૈલી નીચેના પૈકી કઈ એક પરિસ્થિતિ સાચી રીતે વર્ણવશે.