ગ્લાયકોલિસિસ અને આથવણ (Fermentation) વચ્ચેનો તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
ગ્લાયકોલિસિસઆથવણ (Fermentation)
$(1)$ આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું પાયરુવિક એસિડના બે અણુઓમાં આંશિક ઓક્સિડેશન થાય છે.$(1)$ આ પ્રક્રિયા અજારક પરિસ્થિતિમાં ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન છે,જે ઇથેનોલ અથવા લેક્ટિક એસિડમાં પરિણમે છે.
$(2)$ તે તમામ જીવંત કોષોના કોષરસમાં થાય છે.$(2)$ તે અજારક પરિસ્થિતિમાં યીસ્ટ,અમુક બેક્ટેરિયા અને સ્નાયુ કોષોમાં થાય છે.
$(3)$ આ પ્રક્રિયામાં ઓક્સિજનની જરૂર હોતી નથી.$(3)$ આ પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે.
$(4)$ આ પ્રક્રિયા દરમિયાન $CO_{2}$ મુક્ત થતો નથી.$(4)$ આલ્કોહોલિક આથવણ દરમિયાન $CO_{2}$ મુક્ત થાય છે.
$(5)$ ચોખ્ખો નફો $2$ $ATP$ અને $2$ $NADH + H^{+}$ છે.$(5)$ ચોખ્ખો નફો $2$ $ATP$ (ગ્લાયકોલિસિસ દરમિયાન ઉત્પન્ન) છે અને આથવણમાં વધુ $ATP$ ઉત્પન્ન થતા નથી.

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ આથવણ / જારક શ્વસનમાં ઇલેક્ટ્રૉન પરિવહન તંત્ર હોતું નથી.
$(2)$ દહન / શ્વસન એ જૈવરાસાયણિક પ્રક્રિયા છે.

શ્વસનમાં,ઉર્જા કઈ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે?

કઈ વનસ્પતિ $5$ કલાકમાં પોતાના વજન જેટલું પાણી શોષી લે છે?

પાયરુવિક ઍસિડનું એસિટાઇલ $CoA$ માં રૂપાંતરણ કરવા માટે નીચેનામાંથી કયો આવશ્યક પદાર્થ છે?

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ લખો:
$(1)$ $RQ$
$(2)$ $TCA$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo