વાયુઓના વિનિમય વિશે ટૂંકમાં સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વાયુકોષ્ઠો (Alveoli) એ વાયુઓના વિનિમય માટેના પ્રાથમિક સ્થાનો છે. રુધિર અને પેશીઓ વચ્ચે પણ વાયુઓનો વિનિમય થાય છે.
આ સ્થાનો પર $O_{2}$ અને $CO_{2}$ નો વિનિમય મુખ્યત્વે દબાણ/સાંદ્રતાના ઢાળને આધારે સાદા પ્રસરણ (simple diffusion) દ્વારા થાય છે.
વાયુઓની દ્રાવ્યતા તેમજ પ્રસરણમાં સામેલ પટલોની જાડાઈ એ પણ પ્રસરણના દરને અસર કરતા મહત્વના પરિબળો છે.
વાયુઓના મિશ્રણમાં કોઈ એક વાયુ દ્વારા આપવામાં આવતા દબાણને આંશિક દબાણ (partial pressure) કહેવામાં આવે છે,જેને ઓક્સિજન માટે $pO_{2}$ અને કાર્બન ડાયોક્સાઈડ માટે $pCO_{2}$ તરીકે દર્શાવવામાં આવે છે.
વિવિધ સ્થાનો પર વાયુઓના આંશિક દબાણ ($mmHg$ માં) નીચેના કોષ્ટકમાં આપેલ છે:
શ્વસન વાયુ વાતાવરણીય હવા વાયુકોષ્ઠ રુધિર (ઓક્સિજનવિહીન) રુધિર (ઓક્સિજનયુક્ત) પેશીઓ
$O_{2}$ $159$ $104$ $40$ $95$ $40$
$CO_{2}$ $0.3$ $40$ $45$ $40$ $45$

Explore More

Similar Questions

બાહ્ય શ્વસન દરમિયાન શ્વાસમાં લેવાયેલી હવાનું $pCO_2$ . . . . . . $mm \ Hg$ હોય છે.

સસલામાં ફેફસાંનો કયો ભાગ વાયુઓની આપ-લે માટે જવાબદાર છે?

વાયુઓનું પ્રસરણ માત્ર વાયુકોષ્ઠીય પ્રદેશમાં જ થાય છે,શ્વસનતંત્રના અન્ય ભાગોમાં નહીં. શા માટે?

ફેફસાંના વાયુકોષ્ઠોમાં વાયુઓનું વિનિમય શેના દ્વારા થાય છે?

ફેફસાના વાયુકોષ્ઠોમાં વાયુઓની આપ-લે કઈ પ્રક્રિયા દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo