શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો એક જ રંગસૂત્ર પર લક્ષણો આવેલાં હોત તો તેઓ સ્વતંત્ર રીતે છૂટાં નથી પડી શકતા, કારણ તેઓ એક જ રંગસૂત્ર પર સંલગ્ન હોય છે. સંલગ્નતાની ટકાવારી જનીનો વચ્ચેના અંતર પર આધારિત છે. સંલગ્નતાને કારણે ચોક્કસ નિયમો ન રચી શકાયા હોત.

Similar Questions

$F_1$ નાં શુધ્ધ ઉંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતું પરિણામ ...............

નીચેનામાંથી પ્રભુતાની અગત્યતા કઈ છે?

મેન્ડલને એક સંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતીનો સ્વરૂપ પ્રકારનું પ્રમાણ $(Ratio)$ શું હતું?

બીજાની હાજરીમાં જે પોતાની અસર પ્રદર્શિત કરી શકે નહીં તેવા કારકને શું કહે છે?

  • [AIPMT 1991]

જો નીચા છોડ પર વૃધ્ધિ અંતઃસ્ત્રાવ આપવામાં આવે અને તેનું સંકરણ વામન છોડ સાથે કરવામાં આવે તો $F_1$ પેઢીમાં મળતી સંતતી ..........?