શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો એક જ રંગસૂત્ર પર લક્ષણો આવેલાં હોત તો તેઓ સ્વતંત્ર રીતે છૂટાં નથી પડી શકતા, કારણ તેઓ એક જ રંગસૂત્ર પર સંલગ્ન હોય છે. સંલગ્નતાની ટકાવારી જનીનો વચ્ચેના અંતર પર આધારિત છે. સંલગ્નતાને કારણે ચોક્કસ નિયમો ન રચી શકાયા હોત.

Similar Questions

મેન્ડેલના વિશ્લેષણનો નિયમ ..... દરમિયાન કારકોના વિભાજન પર આધાર રાખે છે.

મેન્ડલના એક સંકરણ પ્રયોગનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ $- P$

મેન્ડલના એક સંકરણ પ્રયોગનું જનીન પ્રકાર પ્રમાણ $- Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad \quad \quad   P \quad \quad \quad  Q$

કસોટી સંકરણની વ્યાખ્યા અને રૂપરેખા આપો.

જનીન એટલે ........... 

કોના વચ્ચે સંકરણ કરાવતા $F_1$ પેઢીનું જનીન બંધારણ જાણી શકાય.