નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ બિંદુત્સવેદન (Guttation)
$(2)$ બાષ્પોત્સર્જન (Transpiration)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ બિંદુત્સવેદન: જ્યારે બાષ્પીભવન ઓછું હોય અને વધારાનું પાણી ઘાસના પર્ણોની ટોચ પાસે આવેલી શિરાઓના વિશિષ્ટ છિદ્રોની આસપાસ ટીપાં સ્વરૂપે એકઠું થાય,ત્યારે પાણીના આવા પ્રવાહી સ્વરૂપના વ્યયને બિંદુત્સવેદન કહે છે.
$(2)$ બાષ્પોત્સર્જન: વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણીનો બાષ્પ સ્વરૂપે થતો વ્યય એટલે બાષ્પોત્સર્જન.

Explore More

Similar Questions

બાષ્પોત્સર્જન દરમિયાન વાયુરંધ્રના રક્ષક કોષોના ખુલવા અને બંધ થવાનું કારણ શું છે? મુદ્દાસર વર્ણન કરો.

$A$: વનસ્પતિઓમાં પાણી ક્ષણિક હોય છે.
$R$: પાંદડા સુધી પહોંચતા પાણીના $1\%$ થી વધુ ભાગનો ઉપયોગ પ્રકાશસંશ્લેષણ અને વનસ્પતિ વૃદ્ધિમાં થાય છે.

વનસ્પતિમાં વાયુરંધ્ર (stomata) ખૂલવાનું કારણ શું છે?

બાષ્પોત્સર્જન એ મુખ્યત્વે કઈ પ્રક્રિયા છે?

વાયુરંધ્ર (stomata) નું ખુલવું અને બંધ થવું કોના દ્વારા નિયંત્રિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo