વિધાન : ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (Electron affinity) એટલે અલગ પડેલા પરમાણુનું વધારાના ઇલેક્ટ્રોન માટેનું આકર્ષણ છે,જ્યારે વિદ્યુતઋણતા (Electronegativity) એટલે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતા.
કારણ : ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ સાપેક્ષ સંખ્યા છે અને વિદ્યુતઋણતા પ્રાયોગિક રીતે માપી શકાય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

જો $E$ અને $O$ વચ્ચેની વિધુતઋણતાનો તફાવત $1.4$ કરતા વધુ હોય,તો તત્વ $E$ ના હાઇડ્રોક્સાઇડ $E-O-H$ નો સ્વભાવ જણાવો.

Difficult
View Solution

સૌથી ઓછી વિદ્યુતઋણતા ધરાવતું તત્વ ઓળખો.

ધારો કે વિદ્યુતઋણતા,આયનીકરણ ઉર્જા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અનુક્રમે $EN$,$IP$ અને $EA$ તરીકે દર્શાવવામાં આવે છે. મુલિકન (Mulliken) મુજબ નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$Br_2$ કરતા ફ્લોરિન વધુ સારો ઓક્સિડેશનકર્તા છે,તેનું કારણ........

નીચેનામાંથી કયું સૌથી વધુ વિદ્યુતઋણ (electronegative) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo