વિધાન : સાયક્લોપેન્ટાડાયનાઈલ એનાયન એ એલાઈલ એનાયન કરતા ઘણો વધારે સ્થાયી છે.
કારણ : સાયક્લોપેન્ટાડાયનાઈલ એનાયન એરોમેટિક ગુણધર્મ ધરાવે છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

$3,4$-બેન્ઝપાયરિનનું બંધારણીય સૂત્ર ...... છે.

બેન્ઝીન વરાળને હવા સાથે મિશ્ર કરીને $775 \ K$ તાપમાને $V_2O_5$ ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે ત્યારે શું મળે છે?

નીચેના રૂપાંતરણો માટે રાસાયણિક પ્રક્રિયા આપો:
$(1)$ બેન્ઝિનમાંથી $m$-નાઈટ્રોબેન્ઝિન સલ્ફોનિક એસિડ
$(2)$ ટોલ્યુઈનમાંથી $TNT$

નીચે આપેલા અણુમાં $\pi$ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે:

બેન્ઝીન હેક્ઝાક્લોરાઈડ સૂર્યપ્રકાશની હાજરીમાં બેન્ઝીન અને ક્લોરિનમાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo