ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત મુજબ,પરમાણુ

  • A
    વિભાજિત કરી શકાતો નથી
  • B
    વધુ વિભાજિત કરી શકાય છે
  • C
    ન્યુટ્રોન,પ્રોટોન અને ઇલેક્ટ્રોન ધરાવે છે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે ખોટું વિધાન પસંદ કરો.

જો તત્વ $A$ એ તત્વ $B$ સાથે દળના $1:2$ ના ગુણોત્તરમાં જોડાય છે,અને તત્વ $A$ એ તત્વ $C$ સાથે દળના $6:4$ ના ગુણોત્તરમાં જોડાય છે,તો તત્વ $B$ અને $C$ એકબીજા સાથે કયા નિયમ દ્વારા જોડાય છે?

વિભાગ-$A$ માં આપેલા નિયમોને વિભાગ-$B$ માં આપેલા વૈજ્ઞાનિકો સાથે જોડો.
વિભાગ-$A$ વિભાગ-$B$
$(1)$ ગુણક પ્રમાણનો નિયમ $(A)$ ડાલ્ટન
$(2)$ દ્રવ્ય સંચયનો નિયમ $(B)$ જોસેફ પ્રાઉસ્ટ
$(3)$ નિશ્ચિત સંરચનાનો નિયમ $(C)$ લેવોઝિયર
$(D)$ હોફમેન

નાઈટ્રોજનના વિવિધ ઓક્સાઈડમાં ઓક્સિજનના જુદા-જુદા પ્રમાણ કયા નિયમનું પાલન કરે છે?

જ્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને વિવિધ સંયોજનો બનાવે છે ત્યારે નીચે મુજબનો ડેટા પ્રાપ્ત થાય છે:
ડાયનાઇટ્રોજનનું દળ ડાયઓક્સિજનનું દળ
$14 \ g$ $16 \ g$
$14 \ g$ $32 \ g$
$28 \ g$ $32 \ g$
$28 \ g$ $80 \ g$

ઉપરોક્ત પ્રાયોગિક ડેટા દ્વારા રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પાળવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo