"ધાતુઓ સામાન્ય રીતે તેમના અયસ્કોમાં નાઈટ્રેટ સ્વરૂપે જોવા મળતી નથી."
નીચેના બે $(a)$ અને $(b)$ કારણોમાંથી,ઉપરના અવલોકન માટે કયું/કયા સાચું છે?
$(a)$ ધાતુના નાઈટ્રેટ અત્યંત અસ્થિર હોય છે.
$(b)$ ધાતુના નાઈટ્રેટ પાણીમાં અત્યંત દ્રાવ્ય હોય છે.

  • A
    $a$ અને $b$ ખોટા છે.
  • B
    $a$ ખોટું છે પરંતુ $b$ સાચું છે.
  • C
    $a$ સાચું છે પરંતુ $b$ ખોટું છે.
  • D
    $a$ અને $b$ બંને સાચા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ મિશ્રધાતુમાં $Al$,$Cu$,$Mg$ અને $Mn$ હોય છે?

. . . . . . માં $Cd$ ની અશુદ્ધિ હોય છે.

નીચેનામાંથી કયા તત્વોનો સમૂહ મુખ્યત્વે સલ્ફાઈડ અયસ્ક તરીકે જોવા મળે છે?

પ્રકૃતિમાં તત્વોની પ્રાપ્તિ સમજાવો.

Difficult
View Solution

અયસ્ક પિચબ્લેન્ડ એ મુખ્યત્વે શેનો સ્ત્રોત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo